Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.
તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ. આ સ્વતંત્રતા દિવસે વીર શહીદોના નારા સાથે પ્રભાતફેરીનું આયોજન તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે શાળામાં સ્વાતંત્ર્ય દિન અંતર્ગત સેલ્ફીપોઇન્ટ મૂકવામાં આવ્યું હતું. જે ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું. જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પોતાની સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
જેમાં ગામનાં સરપંચશ્રી, આગેવાનો, મહાનુભવો,ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
Comments
Post a Comment